દિવાળીના તહેવારોમાં જામનગર એસટી વિભાગની 14 વધારાની બસો પ્રવાસીઓના ધસારાને પહોંચી વળશે

By dolly gohel - author
23 10

દિવાળીના તહેવારોમાં 

તહેવારને લઈને કોઈ મુસાફરોને આવવા-જવામાં તકલીફ ન પડે તે માટે જામનગરના

એસ.ટી. વિભાગ દ્વારા દ્વારકા, જામનગર, ધ્રોલ, ખંભાળીયા અને જામજોધપુર એસ.ટી.ડેપો ખાતેથી

વધુ 14 એકસ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયું છે, અને 51 મુસાફરો એક જ સ્થળના સાથે બુકીંગ

કરાવશે તો તેમને એકસ્ટ્રા બસ ફાળવવાની સુવિધા અપાશે.

જામનગર માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળીના તહેવારોને ધ્યાને લઈ સમગ્ર ગુજરાત રાજ્યના

અલગ-અલગ જિલ્લાઓમાં મુસાફરોને પોતાના વતન જવા આવવા માટે તા.29/10/2024થી

 

READ MORE :

Gujarat News : પાકના નુકશાન માટે ખેડૂતો ને 1418 કરોડની સહાય જાહેર, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને જ મદદ મળશે .

Banaskantha News:શું છેલ્લી ઘડીની ઉમેદવારોની જાહેરાત વાવમાં કોંગ્રેસની રમતને બદલી શકે છે?

અપારશકિત ખુરાના : ફિલ્મ એ લાખો કમાયા, છતા પણ મને ટ્રેલર મા સ્થાન ન અપાયુ?

 

દિવાળીના તહેવારોમાં 

તા.10/11/2024 સુધી જામનગર એસ.ટી.વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરવાનું આયોજન કરેલ છે. 

આ સમયગાળા દરમિયાન એસ.ટી. વિભાગ જામનગર હેઠળના જામનગર, ધ્રોલ, જામજોધપુર, ખંભાળિયા

તથા દ્વારકા ડેપો ખાતે મુસાફરો એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના 51થી

વધુ મુસાફરો ગૃપ બુકિંગ કરાવશે તો તેઓને એકસ્ટ્રા બસની સુવિધા એસ.ટી.નિગમ દ્વારા પુરી પાડવામાં આવશે.

જેથી ઉપરોક્ત દિવાળીના તહેવારો દરમ્યાન મુસાફરોને એસ.ટી.

બસોનો વધુમાં ઉપયોગ કરવા એસ.ટી. વિભાગ જામનગર દ્વારા અનુરોધ કરાયો છે. 

દ્વારકા-જામનગર રૂટ પર ભાડુ રૂ.184, દ્વારકા-રાજકોટ માટે 249, દ્વારકા-પોરબંદર માટે 157, દ્વારકા- સોમનાથ

 263, દ્વારકા-જુનાગઢ માટે 238, જામનગર-દાહોદ માટે 395, જામનગર-સંજેલી માટે 382, જામનગર-જુનાગઢ

માટે 190, જામનગર-ઝાલોદ માટે 388, ધ્રોળ- દાહોદ માટે 375, ધ્રોળ-મંડોર માટે 400, જામનગર-છોટાઉદેપુર માટે 388, ખંભાળિયા-દાહોદ

માટે 425 તથા જામજોધપુર-દાહોદ આવવા જવા માટે રૂ.449 રૂપિયા ભાડુ નિર્ધારિત કરવામાં આવ્યું છે.

 

 

read more : 

અમરેલીમાં કરુણાંતિકા : સિંહણે બાળકને જડબામાં પકડીને કર્યો શિકાર, ત્રણ કલાક પછી મળ્યા ફક્ત અવશેષો

Surat News:પાણીની સંભાળમાં અગ્રેસર સુરત પાલિકાને રાષ્ટ્રપતિ અભિનંદન: ટર્શરી ટ્રીટેડ વોટરથી 145 કરોડની આવક

“‘બારેમેઘ ખાંગા છે, હવે ખેડૂતની પાસે સુસાઇડ કરવા સિવાય કોઇ રસ્તો નથી…’, કૃષિમંત્રી સાથે વાતચીતની ઓડિયો ક્લિપ વાઇરલ; ખેડૂતોમાં રોષ વ્યાપ્યો”

ત્રીજી વખત શપથ લીધા પછી મોદીએ જે પડકારોનો સામનો કરવો પડ્યો

 

 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.