ગુજરાતના પાવાગઢમાં રોપ-વે સેવા બંધ, યાત્રિકોને મુશ્કેલીનો સામનો, જાણો કારણ અને વિગતો

By dolly gohel - author
યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા આગામી થોડા દિવસો સુધી બંધ રહેવાની છે.

ગુજરાતના પાવાગઢમાં રોપ-વે સેવા બંધ 

યાત્રાધામ પાવાગઢમાં રોપવે સેવા આગામી થોડા દિવસો સુધી બંધ રહેવાની છે.

પંચમહાલના પાવાગઢમાં રોપવે સેવા બંધ રહેશે. આગામી 17 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી રોપ વે સેવા બંધ રહેશે.

એન્યુઅલ મેઇન્ટેનન્સના કારણે રોપ વે સેવા બંધ રહેવાની છે.

જેને કારણે યાત્રિકોને 13 દિવસ સુધી પગપાળા મહાકાળીમાંના દર્શને જવું પડશે.

પાવાગઢનું ધાર્મિક મહ્ત્વ પણ ખુબ જ છે. ઘણાં લોકો અહીં ચાલતાં પગપાળા પણ આવે છે.

અહીં ખુબ જ શ્રધ્ધાથી આવનાર દરેકની ઇચ્છા મા અવશ્ય પૂર્ણ કરે છે તેવું શ્રદ્ધાળુઓનું માનવું છે.

ગુજરાતના પાવાગઢમાં રોપ-વે સેવા બંધ

 
READ  MORE :
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.