1 માર્ચથી મહત્વના નિયમોમાં ફેરફાર થશે , આ નિયમો થી તમારા ખિસ્સા પર ભારે અસર થઈ શકશે

By dolly gohel - author
1 માર્ચથી મહત્વના નિયમોમાં ફેરફાર થશે , આ નિયમો થી તમારા ખિસ્સા પર ભારે અસર થઈ શકશે

1 માર્ચથી 

હમણા થોડાક  સમય મા ફેબ્રુઆરી મહિનો એ પૂરો થવા જઈ રહયો છે.અને માર્ચ મહિનો શરૂ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.

શરૂ થઈ રહેલાં નવા મહિનાથી કેટલાક નવા નિયમો પણ અમલમાં આવે છે.

આજે અમે અહીં તમને આવા જ કેટલાક નિયમો વિશે જણાવવા જણાવશુ જે પહેલી, માર્ચ, 2025થી બદલાઈ રહી છે.

માર્ચ મહિના થી ધણા મહત્વ ના નિયમો મા ફેરફાર થઈ રહયા છે, જેની અસર તમારા ખર્ચ પર જોવા મળશે.

 

એફડીના નિયમો બદલાશે

મધ્યમવર્ગીય લોકો પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવા માટે ફિક્સ્ડ ડિપોઝિટમાં રોકાણ કરે છે.
અને જો તમે ઈન્વેસ્ટમેન્ટ કરો છો. તો પણ આ ફેરફાર એ તમારા માટે ઉપયોગી બની શકશે.
માર્ચ, 2025 થી એફડીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જેની અસર રિટર્ન પર જોવા મળી શકે છે.

 

એફડીના ઈન્ટરેસ્ટ રેટમાં ફેરફાર

1 માર્ચથી બેંકો દ્વારા એફડી પર આપવામાં આવતા વ્યાજના દરમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે.

વ્યાજ ના દર કાં તો ઘટી શકે છે, અથવા તેના દર વધી પણ શકે છે.

પાંચ વર્ષ કે એના કરતાં ઓછા સમય માટે એફડી કરાવનારાઓ પર આ નવા દરની અસર જોવવા મળી શકે છે.

1 માર્ચથી મહત્વના નિયમોમાં ફેરફાર થશે , આ નિયમો થી તમારા ખિસ્સા પર ભારે અસર થઈ શકશે
1 માર્ચથી મહત્વના નિયમોમાં ફેરફાર થશે , આ નિયમો થી તમારા ખિસ્સા પર ભારે અસર થઈ શકશે
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ દ્વારા એલપીજીની કિંમતની સમીક્ષા કરે છે .
અને એટલે જ પહેલી માર્ચથી જ સિલેન્ડર અને એલપીજીની ભાવમાં ફેરફાર કરવામાં આવી શકે છે.
સવારે છ વાગ્યે આ નવા દરની જાહેરાત કરવામાં આવે છે.

 

READ MORE :

 

PM મોદી ફરી ગુજરાત પ્રવાસે : ગુજરાતમાં બે દિવસ દરમિયાન કેટલાય મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લેશે

 

એટીએફ અને સીએનજી-પીએનજી રેટ

સીએનજી-પીએનજીના ભાવમાં પણ દર મહિનાની પહેલી તારીખે ફેરફાર કરવામાં આવે છે.

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ હવાઈ ઈંધણ એટલે કે એર ટર્બાઈન ફ્યુઅલ અને સીએનજી-પીએનજીની કિંમતમાં ફેરફાર જોવા

મળી શકે છે.

 

READ MORE :
 

 

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.