ભારતીય અમેરિકન
જીત બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના ઘણા લોકોને પોતાની સરકારમાં ભાગીદાર બનાવ્યા છે.
હવે એવી માહિતી સામે આવી છે કે ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકન ડૉ. જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ (NIH) ના ડિરેક્ટર
તરીકે નોમિનેટ કર્યા છે. ટ્રમ્પ વોર રૂપ નામના એક સોશિયલ મીડિયા હેન્ડલે આ અંગે માહિતી આપી છે.
જય ભટ્ટાચાર્યએ પણ આ પોસ્ટને રીટ્વીટ કરી હતી.
આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર પત્રકાર શશાંક મટ્ટુએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “ટ્રમ્પની નજરમાં
ભારત બિઝનેસના નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન કરે છે. અમેરિકાની ચીજવસ્તુઓ પર ભારત દ્વારા અતિ ભારે ટેરિફ
લાદવામાં આવે તે તેમને પસંદ નથી. ટ્રમ્પ ઇચ્છે છે કે તેમના દેશમાંથી આયાત થતા માલ પર માત્ર 20 ટકા સુધી જ ટેરિફ લાદવામાં આવે.
તેઓ લખે છે, “કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે ટ્રમ્પના ટેરિફના નિયમો લાગુ થશે.
તો 2028 સુધીમાં ભારતના જીડીપીમાં 0.1 ટકા સુધી ઘટાડો થઈ શકે છે.
ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે 200 અબજ ડૉલરનો વેપાર થાય છે. જો ટ્રમ્પ ટેરિફના દર વધારશે તો ભારતને ઘણું નુકસાન થઈ શકે છે.
ભારતીય અમેરિકન
read more :
પાકિસ્તાનમાં નમાજીઓ પર હુમલો: કન્ટેનર પર નમાજ પઢતા વ્યક્તિને સૈન્ય જવાનનો ધક્કો
ડૉ. જય ભટ્ટાચાર્યએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડિરેક્ટર રૂમમાં નામાંકિત થવા પર ખુશી વ્યક્ત કરી હતી
અને પોસ્ટમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આગામી NIH ડિરેક્ટર તરીકે નામાંકિત થવા બદલ હું સન્માનિત અને ગર્વ અનુભવું છું.
અમે અમેરિકન વૈજ્ઞાનિક સંસ્થાઓમાં સુધારો કરીશું, જેથી લોકો ફરીથી તેમના પર વિશ્વાસ કરી શકે.
અને અમેરિકાને ફરીથી સ્વસ્થ બનાવવા માટે અમે શ્રેષ્ઠ વિજ્ઞાનના પરિણામોનો ઉપયોગ કરીશું.
મારા મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પને તેમની ઐતિહાસિક જીત બદલ હાર્દિક અભિનંદન.
અમને આશા છે કે અમે બંને અમારા લોકોના ભલા માટે અને વિશ્વમાં સ્થિરતા તથા શાંતિ માટે સાથે મળીને કામ કરીશું.
અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની જીતની પુષ્ટિ થતાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર તેમને અભિનંદન પાઠવ્યાં હતાં.
ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં અમેરિકન ઉદ્યોગોને રક્ષણ આપવાની નીતિ અપનાવી હતી.
તેમણે ચીન અને ભારત સહિત ઘણા દેશોમાંથી આયાત પર ભારે ટેરિફ લાદ્યા હતા.
ઉદાહરણ તરીકે ટ્રમ્પે ભારતમાં અમેરિકાથી ઇમ્પૉર્ટેડ હાર્લી ડેવિડસન મોટરસાઇકલો પર ટેરિફ દૂર કરવા અથવા ઘટાડવાની માગણી કરી હતી.
ભારતીય અમેરિકન
ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને શૂં કહ્યું?
જય ભટ્ટાચાર્યના નોમિનેશનની જાહેરાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે , હું MD, PhD જય ભટ્ટાચાર્યને NIH ના ડિરેક્ટર તરીકે નોમિનેટ
કરીને રોમાંચિત છું. તે દેશના તબીબી સંશોધન અને રોબર્ટ એફ. કેનેડી જુનિયર સાથે મળીને કામ કરશે.
જેના કારણે આરોગ્ય ક્ષેત્ર સુધરશે અને લોકો સુરક્ષિત રહેશે.ટ્રમ્પની બિઝનેસ નીતિથી ભારતની આયાત મોંઘી થઈ શકે છે.
તેનાથી ફુગાવાનો દર વધશે અને વ્યાજદરમાં કાપ નહીં મૂકી શકાય.
તેના કારણે ખાસ કરીને મધ્યમવર્ગના ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે, કારણ કે તેમની લોનનો ઈએમઆઈ વધી શકે છે.
આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બની શકે છે.
પોતાની પ્રથમ ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ ક્વૉડને મજબૂત બનાવવા માટે ઘણા સક્રિય હતા.
ક્વૉડ એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ભારત અને જાપાનનું ગઠબંધન છે.
ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો ભારતને શસ્ત્રોની નિકાસ, સંયુક્ત યુદ્ધ અભ્યાસ અને ટૅક્નૉલૉજી ટ્રાન્સફરમાં બંને દેશો વચ્ચે વધુ સારો તાલમેલ જોવા
મળી શકે છે. તેનાથી ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સ્થિતિ વધારે મજબૂત બની શકે છે.
અમેરિકન થિંક ટૅન્ક રૅન્ડ કૉર્પોરેશનમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના વિશ્લેષક ડેરેક ગ્રોસમૅને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું,
જો ટ્રમ્પ જીતી જશે તો ભારત અને અમેરિકાની હાલની રણનીતિ ચાલુ રહેશે.
તેમાં મૂલ્યોની ખાસ વાત નહીં થાય. એકંદરે ટ્રમ્પ ચૂંટાય તો આ મામલે ભારત ફાયદામાં રહેશે.
read more :
ઝારખંડમાં કોંગ્રેસની જમ્મૂ-કાશ્મીર જેવી સ્થિતિ, ચૂંટણી જીત્યા બાદ પણ સત્તાથી દૂર
India News: ચૂંટણી માટે બેલેટ પેપરની જાહેરાત સાથે કોંગ્રેસનું રાષ્ટ્રવ્યાપી અભિયાન