મહેશગીરી બાપુના આકરા પ્રહાર : પૂર્વ ડે.મેયર ગિરીશ કોટેચા કૌભાંડોની યાદીમાં

મહેશગીરી બાપુના આકરા પ્રહાર

ગિરીશ કોટેચા પર મહેશગીરી બાપુએ આકરા પ્રહાર કરતા કહ્યું કે,

”ગિરનાર ઉપર શૌચાલય બનાવી નથી શકતા અને અમને સલાહ દેવા નીકળ્યા છે’

જૂનાગઢમાં ભુતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુએ પૂર્વ ડેપ્યુટી મેયરનો ઉધડો હતો.

ગિરીશ કોટેચા પર મહેશગીરી બાપુએ આકરા પ્રહાર કરતા કહ્યું કે,

‘ગિરનાર ઉપર શૌચાલય બનાવી નથી શકતા અને અમને સલાહ દેવા નીકળ્યા છે.

તું અમારો શંકરાચાર્ય છે કે સલાહ આપે છે”

Read More : રાજકોટમાં 60 લાખનું મોટું GST કૌભાંડ સામે આવ્યું, 14 પેઢી વિરુદ્ધ કાર્યવાહી

મહેશગીરી બાપુના આકરા પ્રહાર

”અમારૂ અમે જોઈ લઈશું”

Share This Article