પાકિસ્તાનમાં આતંકી હુમલા : બોમ્બ બ્લાસ્ટ પછી TTP ના 6 આતંકી માર્યા, 7 બાળકો સહિત 12ના મોત

By dolly gohel - author
પાકિસ્તાનમાં આતંકી હુમલા : બોમ્બ બ્લાસ્ટ પછી TTP ના 6 આતંકી માર્યા, 7 બાળકો સહિત 12ના મોત

પાકિસ્તાનમાં આતંકી હુમલા 

પવિત્ર રમઝાન મહિના મા જ પાકિસ્તાન મા આત્મધાતી આંતકી હુમલો કરવામા આવ્યો છે.

આ હુમલામા 7 બાળકો સહિત 12 લોકોના મોત થયા છે.

આ હુમલો એ એટલો ગંભીર હતો કે આ હુમલા મા મસ્જિદ ની છત જ નીચે ધસી આવી હતી.

હુમલાખોરો એ વિસ્ફોટકો થી ભરેલા બે વાહનોનો ઉપયોગ કરીને મુખ્ય છાવણીની દિવાલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો અને તેમાં વિસ્ફોટ કર્યો હતો.

આ હુમલામાં તહેરીક-એ-તાલિબાનનાં છ આતંકી માર્યા ગયા હોવાના અહેવાલો છે.

આત્મઘાતી બોમ્બરોની જોડીએ મંગળવારે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં સુરક્ષા ઇન્સ્ટોલેશનમાં બે વિસ્ફોટકોથી ભરેલા વાહનોને ટક્કર મારી હતી.

પાકિસ્તાનમાં આતંકી હુમલા જેના કારણે એક વિસ્ફોટ થયો હતો જેના કારણે મોટી જાનહાનિ થઈ હતી. 

પાકિસ્તાનમાં આતંકી હુમલા : બોમ્બ બ્લાસ્ટ પછી TTP ના 6 આતંકી માર્યા, 7 બાળકો સહિત 12ના મોત
પાકિસ્તાનમાં આતંકી હુમલા : બોમ્બ બ્લાસ્ટ પછી TTP ના 6 આતંકી માર્યા, 7 બાળકો સહિત 12ના મોત

આ હુમલા મા  TTP ના 6 આતંકી માર્યા ગયા

આ આત્મધાતી હુમલામ તહેરીક -એ – તાલિબાન (TTP) ના 6 આંતકવાદી ઓ માર્યા ગયા હતા.

મંગળવારે મોડી રાત્રે આપવામા આવેલા એક નિવેદન મા મંત્રાલયે જણાવ્યુ હતુ.

કે ગૃહમંત્રી મોહસીન નકવીએ છ ટીટીપી આતંકવાદીઓને ઠાર માર્યા બાદ સમયસર કાર્યવાહી કરવા અને હુમલાને નિષ્ફળ બનાવવા બદલ

સુરક્ષા દળોનો આભાર માન્યો હતો.

અન્ય એક નિવેદનમાં, કેપી સરકારના પ્રવક્તા બેરિસ્ટર સૈફે કહ્યું હતું કે સુરક્ષા દળોની સમયસર કાર્યવાહીને કારણે આતંકવાદીઓ હુમલો કરવામાં નિષ્ફળ ગયા હતા.

બધા હુમલાખોરો એ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે વિસ્ફોટોને કારણે આસપાસની ઇમારતોની છત અને એક મસ્જિદ ધરાશાયી થઈ ગઈ.

 

READ MORE :

પાકિસ્તાનમાં આતંકી હુમલામાં ચાઈનીઝ પ્રોજેક્ટના કાફલાને નિશાન બનાવી 8 લોકો ઘાયલ

પાકિસ્તાનમાં આતંકી હુમલા : બોમ્બ બ્લાસ્ટ પછી TTP ના 6 આતંકી માર્યા, 7 બાળકો સહિત 12ના મોત
પાકિસ્તાનમાં આતંકી હુમલા : બોમ્બ બ્લાસ્ટ પછી TTP ના 6 આતંકી માર્યા, 7 બાળકો સહિત 12ના મોત

આ હુમલાની જવાબદારી એ કોણે લીધી છે?

આત્મધાતી હુમલાખોરો એ વિસ્ફોટકોથી ભરેલા બે વાહનો ની છાવણીની દિવાલ સાથે અથડામણ થી મોટા વિસ્ફોટ થયા હતા.

ત્યારબાદ ધણા આંતકવાદીઓ એ છાવણી મા પ્રવેશવાનો પ્રયાસ કર્યો પરંતુ સ્થળ પર હાજર સુરક્ષા દળોએ તેમનો સામનો કર્યો હતો.

આ હુમલાની જવાબદારી ટીટીપીના પ્રતિબંધિત અફઘાનિસ્તાન સ્થિત હાફિઝ ગુલ બહાદુર (એચજીબી) જૂથે સ્વીકારી હોવાનો દાવો છે.

ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સે હજુ સુધી આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી.

 

READ MORE :

પાકિસ્તાન સરકારનો ઐતિહાસિક નિર્ણય : પાકિસ્તાન મંદિરોની પુનર્વસાવટ માટે 30 કરોડ રૂપિયાનું બજેટ જાણો પાડોશી દેશનો માસ્ટર પ્લાન શું છે?

PPF રોકાણકારો માટે ખુશખબર : હવેથી ફિક્સ વ્યાજ મળશે અને શેર બજારના ઉતાર-ચઢાવથી મુક્તિ મળશે

Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.