રાહુલ ગાંધીનો ગુસ્સો MVAમાં ઉથલપાથલ ફેલાવે છે: પવાર-ઠાકરે તણાવમાં વધારો

By dolly gohel - author
29 10 01

રાહુલ ગાંધી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને હવે માત્ર થોડા દિવસોની વાર છે.

ત્યારે મહા વિકાસ અઘાડી(MVA)ના સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના યુબીટી અને શરદ પવારની એનસીપી વચ્ચે બેઠક વહેંચણી મુદ્દે ભારે

ઘમાસાણ જોવા મળી રહ્યું છે.

શીટ શેરિંગ મામલે કોંગ્રેસચૂંટણી સમિતિ(CEC)ની બેઠક પણ યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુસ્સામાં જોવા મળ્યા છે.

આ પહેલા એમવીએના ત્રણેય પક્ષો વચ્ચે 85-85-85વાળો ફોર્મ્યુલાનો નિર્ણય કરાયો હતો.

જોકે કોંગ્રેસે 85ના બદેલ 99 બેઠકો પર ઉમેદવારો ઉતારતા શિવસેના યુબીટી (Shiv Sena UBT)નાવડા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)

અને NCPના વડા શરદ પવાર (Sharad Pawar)ની ચિંતા વધારી દીધી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ એકતરફ ચૂંટણી નજીક આવી ગઈ છે .

અને બીજીતરફ એમવીએના નેતાઓ હજુ સુધી બેઠક વહેંચણી અંગે પોતાનું વલણ સ્પષ્ટ ન કરી શકતા .

કોંગ્રેસનેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) નારાજ થયા છે અને તેઓ કોંગ્રેસ ચૂંટણી સમિતિની બેઠક અધવચ્ચે જ છોડીને જતા રહ્યા છે.

મળતા અહેવાલો મુજબ મહાવિકાસ અઘાડીના સાથી પક્ષો વચ્ચે અત્યાર સુધી 85-85-85 બેઠકો વહેંચણીનો નિર્ણય કરાયો હતો.

જોકે કોંગ્રેસે ફોર્મ્યુલાથી ઉપરવટ જઈ 99 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધી છે.

જ્યારે શિવસેના યુબીટીએ 87 બેઠકો પર અને શરદ પવારની એનસીપીએ 76 બેઠકો પર પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

 

 

 

 

read more : 

Stock Market : શેરબજારમાં આનંદનો દિવસ : સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ભવ્ય ઉછાળો ,નિફ્ટીમાં પણ જોરદાર તેજી !

ગુસ્સે રાહુલ ગાંધી: ખળભળાટ ના રાણી

રાહુલ ગાંધી નારાજ થતા કોંગ્રેસ સહિત એમવીએમાં પણ ખળભળાટ મચ્યો છે.

એમવીએમાં બેઠક વહેંચણીનો ફોર્મ્યૂલા સતત બદલાઈ રહ્યો છે.

કોંગ્રેસે 85-85 ફોર્મ્યુલામાંથી ઉપર જઈ 99 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.

જેના કારણે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી પણ ટેન્શનમાં આવી ગઈ છે. કોંગ્રેસની આ ગેમથી બંને પક્ષોની મૂંઝવણ વધી ગઈ છે.

વાસ્તવમાં એમવીએના ત્રણેય પક્ષોએ 85–85-85 બેઠકો પર ઉમેદવારો ઉતારવાનો નિર્ણય કર્યો હતો,

જોકે પછી 95 બેઠકો પર સહમતિ થઈ હતી. અત્યાર સુધીમાં કોંગ્રેસે 95 બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધા છે.

જ્યારે એનસીપી 76 અને શિવસેનાએ 87 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

એવું કહેવાય છે કે, કેટલીક બેઠકો પર હજુ પણ પેચ ફસાયો છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કુલ 288 વિધાનસભા બેઠકો છે.

રાજ્યમાં હાલ એકનાથશિંદેવાળી મહાયુતિ સરકારમાં છે.

રાજ્યમાં એક જ તબક્કામાં 20 નવેમ્બરે મતદાન યોજાશે, જ્યારે 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.

રાષ્ટ્રીય સુરક્ષા

રોમેર સાથે “નિખાલસ વાતચીત” માં, તેમણે કહ્યું હતું કે તેઓ માને છે

કે હિન્દુ ઉગ્રવાદીઓ મુસ્લિમ બળવાખોરો કરતા તેમના દેશ માટે વધુ ભય ઊભો કરે છે.

રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં વધુ ધ્રુવીકરણના આંકડાઓનો ઉલ્લેખ કરે છે.

ઇસ્લામિક આતંકવાદી  સંગઠન લશ્કરે-એ-તૈયબા (એલઇટી) દ્વારા પ્રદેશમાં પ્રવૃતિઓ અંગેની રાજદૂતની પૂછપરછનો જવાબ આપતા રાહુલ

ગાંધીએ જણાવ્યું હતું કે, ભારતની મૂળ મુસ્લિમ વસતીમાં અમુક ઘટકો વચ્ચે જૂથ માટે અમુક સમર્થનનો પુરાવો છે.

આની પ્રતિક્રિયામાં, ભાજપે પોતાના નિવેદનો માટે રાહુલ ગાંધીની ભારે ટીકા કરી હતી.

ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીની આલોચના કરી હતી અને જણાવ્યું હતું

કે તેમની ભાષા ભારત માટે એક મોટો ખતરો છે, જે દેશના લોકો પર કોમી આધાર પર વિભાજન કરે છે.

પત્રકારો સાથે વાત કરતા પ્રસાદે જણાવ્યું હતું કે, “એક સ્ટ્રોકમાં શ્રી રાહુલ ગાંધીએ પાકિસ્તાનમાં તમામ આતંકવાદીઓ અને આતંકવાદી જૂથો

અને પાકિસ્તાની સંસ્થાના કેટલાક સેગમેન્ટોને પ્રચારનો મોટો લાભ આપવાનો પ્રયત્ન કર્યો છે.

આતંકવાદ સામે પણ અમારી વ્યૂહાત્મક સુરક્ષા છે. “આતંકવાદને ઉમેરવામાં કોઈ ધર્મ નથી, તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ

ભારતને સમજણ અભાવ દર્શાવ્યો હતો. ગાંધી આરએસએસ જેવા જૂથોના પણ ટીકા કરી રહ્યા છે.

અને તેમની સાથે સિમી જેવા આતંકવાદી સંગઠનોની સરખામણી કરી છે.

 
read more : 
 
Share This Article
author
Follow:
ડોલી ગોહિલ – TV1 Gujarati News માં કન્ટેન્ટ રાઇટર હું ડોલી ગોહિલ, TV1 Gujarati News માં એક સમર્પિત કન્ટેન્ટ રાઇટર છું. લખવાનું મારા માટે માત્ર એક કામ નથી, તે મારી ઓળખ છે. મારી કલમે એ સમાચાર લખવા કેવળ જાણકારી આપે, પણ વાચકોના મનમાં અસર છોડી જાય. ડિજિટલ પત્રકારિતાની ગહન સમજ સાથે, હું એવા લેખો તૈયાર કરું છું જે માહિતીપ્રદ, રસપ્રદ અને SEO-ફ્રેન્ડલી હોય. તાજા સમાચાર, વિશ્લેષણાત્મક લેખો કે સમાજને પ્રેરણાદાયી સ્ટોરીઝ મારા લખાણનો ધ્યેય હંમેશા સાફ રહે છે: વાચકોને ચોકસાઈભર્યું અને વિશ્વસનીય કન્ટેન્ટ આપવા.